અભ્યાસાતિશયજ્ઞાતા ષડધ્વાતીતરૂપિણી । અવ્યાજકરુણામૂર્તિર્ અજ્ઞાનધ્વાન્તદીપિકા
માતાજી ઘનિષ્ઠ સાધનાથી ઓળખાય છે, એ છે માર્ગોથી પર છે, એમની દયા ક્યારેય બનાવટી નથી, અને અજ્ઞાનના અંધકારને દૂર કરનાર દીવો છે.
આબાલગોપવિદિતા સર્વાનુલ્લઙ્ઘ્યશાસના । શ્રીચક્રરાજનિલયા શ્રીમત્ત્રિપુરસુન્દરી
માતાજી બાળકોથી લઈને ગોપ સુધી સૌને જાણીતી છે, એમના આદેશ ક્યારેય કોઈ તોડતું નથી, એ શ્રીચક્રના રાજમહલમાં વસે છે અને એ જ મહાન ત્રિપુરાસુંદરી છે.