મથુરા મહાત્મ્યના વર્ણન મુજબ, એક પરમ અને દિવ્ય ક્ષેત્ર છે, તેનું નામ મુચુકુન્દ છે. ત્યાં સ્થિત તળાવમાં સ્નાન કરવાથી મનુષ્યને ઈચ્છિત જળ પ્રાપ્ત થાય છે. એ તળાવમાં સ્નાન કરનાર મનુષ્યના, માત્ર આ જન્મમાં જ નહીં પરંતુ પૂર્વ જન્મોમાં કરેલા પાપો પણ નાશ પામે છે.