હુત્વા ચ જાગરં કુર્યાદ્વામનં ચાર્ચયેત્પુનઃ
હવન કર્યા પછી, જાગરણ કરવું અને ફરી વામનજીની પૂજા કરવી.
ભક્ત્યા પ્રદદ્યાદ્વિપ્રાય વામનાર્ચનશીલિને
ભક્તિપૂર્વક, વામનજીની આરાધનામાં તત્પર બ્રાહ્મણને દાન આપવું.
વામનસ્તારકો ઽસ્માચ્ચ વામનાય નમો નમઃ
વામન અમારો ઉદ્ધારક છે; વામનને પુનઃપુનઃ નમન.
કૃત્વૈ વમગ્રિષ્ટોમાનાં શતસ્ય ફલમાપ્નુયાત્
આ રીતે કરવાથી, એને શત અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે.
ક્ષીરેણ મધુમિશ્રેણ સ્નાપયેચ્છ્રીધરં વ્રતી
વ્રતધારીને દૂધ અને મધ મિક્સ કરીને શ્રીધરજીને સ્નાન કરાવવું.
જુહુયાત્પૃષદાજ્યેન શતમષ્ટોત્તરં મુને
મુનિ, ઘી અને અન્ન મિક્સ કરીને, એણે એકસો આઠ આહુતિ આપવી.
દાતવ્યં ચૈવ વિપ્રાય ક્ષીરાઢકમનુત્તમમ્
બ્રાહ્મણને ઉત્તમ દૂધનું માપ દાનમાં આપવું.
મન્ત્રેણાનેન વિપ્રેન્દ્રુ સર્વકામાશ્રસિદ્ધયે
હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, સર્વ ઈચ્છા પૂર્ણ કરવા માટે આ મંત્રથી—
ક્ષીરદાનેન સુપ્રીતો ભવ સર્વસુખપ્રદઃ
દૂધ દાનથી પ્રસન્ન થાઓ, સર્વ સુખ આપનારા.
એવ કૃત્વા શ્વમેધાનાં સહસ્રસ્ય ફલં લભેત્
આ રીતે કરવાથી, એને હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે.
સ્નાપયેદ્દ્રોણપયસા હૃષીકેશં જગદ્ગુરુમ્
એણે દ્રોણ દૂધથી જગતગુરુ હૃષીકેશને સ્નાન કરાવવો.
ચરુણા મધુયુક્તેન શતમષ્ટોત્તરં હુનેત્
મધુ મિક્સ કરેલા પાયસથી એકસો આઠ આહુતિ આપવી.
સાર્ધાઢકં ચ ગોધૂમાન્દક્ષિણાં હેમ શક્તિતઃ
દાનરૂપે, એક અડધા અઢક ઘઉં અને પોતાની શક્તિ પ્રમાણે સોનુ આપવું જોઈએ.
મહ્યં સર્વસુખં દેહિ ગોધૂમસ્ય પ્રદાનતઃ
ઘઉંનું દાન કરીને, મને સર્વે સુખો આપ.
સર્વપાપવિનિર્મુક્તો બ્રહ્મમેધફલં લભેત્
ઘઉંનું દાન કરનાર સર્વ પાપોથી મુક્ત થાય છે અને બ્રહ્મમેધ યજ્ઞનું ફળ મેળવે છે.
પદ્મનાભં ચપયસા સ્નાપયેદ્ભક્તિતઃ શુચિઃ
શુદ્ધ ચિત્તથી અને ભક્તિપૂર્વક, પદ્મનાભને દૂધથી સ્નાન કરાવવું જોઈએ.
તિલબ્રીહિયવાજ્યૈશ્ચ પૂજયેચ્ચ વિધાનતઃ
તલ, ચોખા, જૌ અને ઘીથી યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ.
દદ્યાદ્વિપ્રાય કુડવં મધુનસ્તુ સદક્ષિણમ્
બ્રાહ્મણને હંમેશા યોગ્ય દક્ષિણાસહીત એક કુડવ મધ આપવું જોઈએ.
મધુદાનેન સુપ્રીતો ભવસર્વસુખપ્રદઃ
મધનું દાન કરવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે અને સર્વે સુખ આપે છે.
બ્રહ્મમેધસહસ્રસ્ય ફલમાન્પોતિ નિશ્ચિતમ્
આથી ચોક્કસપણે હજાર બ્રહ્મમેધ યજ્ઞ જેટલું ફળ મળે છે.
ક્ષીરેણાકઢકમાનેન દન્ધા વાજ્યેન તાવતા
એક અઢક દૂધ અથવા એટલાં જ પ્રમાણમાં ઘીથી,
અષ્ટોત્તરશતં હુત્વા મઘ્વાજ્યાક્તતિલાહુતીઃ
મધ અને ઘીથી મિશ્રિત તલની એકસો આઠ આહુતિ અર્પણ કરવી.
પ્રાતઃ સંપૂજયેદ્દેવં પદ્મપુષ્પૈર્મનોરમૈઃ
પ્રભાતે મનોહર કમળના ફૂલો વડે દેવની પૂજા કરવી જોઈએ.
પઞ્ચભક્ષ્યયુતં ચાન્નં દદ્યાદ્વિપ્રાય ભક્તિતઃ
ભક્તિપૂર્વક, પાંચ પ્રકારના ભોજન સાથે અન્ન બ્રાહ્મણને આપવું જોઈએ.
ત્રાહિમાં કૃપયા દેવ શારણાગતપાલકઃ
દયાથી મને રક્ષા કર, શરણાગતના રક્ષક ભગવાન.
દક્ષિણાઞ્ચ યથાશક્ત્યા બ્રાહ્મણાંશ્વાપિ ભોજયેત્
શક્તિ પ્રમાણે દક્ષિણાં આપવી અને બ્રાહ્મણોને પણ ભોજન કરાવવું જોઈએ.
અશ્વમેઘ સહસ્રાણાં દ્વિગુણં ફલમશ્નુતે
એથી હજાર અશ્વમેઘ યજ્ઞ કરતાં બમણું ફળ મળે છે.
સંવત્સરં મુનિશ્રેષ્ઠ સ યાતિ પરમ પદમ્
હે શ્રેષ્ઠ મુનિ, એક વર્ષમાં તે પરમ પદને પામે છે.
તત્તત્ફલમવાન્પોતિ પ્રાન્પોતિ ચ હરેઃ પદમ્
તે દરેક કર્મનું ફળ મેળવે છે અને હરિના ધામે પહોંચે છે.
માર્ગશીર્ષાસિતે પક્ષે દ્વાદશ્યાં ચ મુનીશ્વર
હે મુનિશ્રેષ્ઠ, માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણપક્ષની દ્વાદશી તિથીએ—