મન્વન્તરસ્ય સંખ્યા તુ માનુષેણ નિબોધત
પણ મન્વંતરની ગણતરી, માનવ રીતે સમજવી.
ત્રિંશત્કોટ્યસ્તુ સંપૂર્ણા સંખ્યાતાઃ સંખ્યાયા દ્વિજૈઃ
ત્રીસ કરોડ પૂર્ણ ગણાય છે, એવું દ્વિજોએ ગણ્યું છે.
વિંશતિશ્ચ સહસ્રામિ કાલો ઽયં સાધિકં વિના
અને વીસ હજાર વધુ, આ સમય છે, વધારાની ગણતરી સિવાય.
વર્ષાગ્રેણાપિ દિવ્યેન પ્રવક્ષ્યામ્યુત્તરં મનોઃ
દિવ્ય વર્ષની શરૂઆત ઉમેરીને, હું મનુ પછીનું કહીશ.
દ્વિપઞ્ચાશત્તથાન્યાનિ સહસ્રાણ્યધિકાનિ તુ
અને બાવન હજાર વધુ ઉમેરવાના છે.
પૂર્ણં યુગસહસ્રં સ્યાત્તદહર્બ્રહ્મણઃ સ્મૃતમ્
પૂર્ણ હજાર યુગો, એ જ બ્રહ્માનો એક દિવસ ગણાય છે.
બ્રહ્માણામગ્રતઃ કૃત્વા સહ દેવર્ષિદાનવૈઃ
બ્રહ્માઓને આગળ રાખીને, દેવ, ઋષિ અને દાનવો સાથે.
સ સ્રષ્ટા સર્વ ભૂતાનાં કલ્પાદિષુ પુનઃ પુનઃ
એ સર્વે જીવનો સર્જનહાર છે, કલ્પાદિક સમયમાં વારંવાર.
સર્વમન્વન્તરાણાં હિ પ્રતિસંધિં નિબોધત
બધા મન્વંતરનાં સંધિ-સ્થાનને સમજજો.
કૃતત્રેતાદિસંયુક્તં ચતુર્યુગમિતિ સ્મૃતમ્
કૃત, ત્રેતાદિ જોડાયેલા ચાર યુગો એમ ઓળખાય છે.
મનોરેતમધીકારં પ્રોવાચ ભગવાન્પ્રભુઃ
ભગવાને મનુને આ અધિકાર વિશે કહ્યુ હતું.
અતીતાનાગતાનાં વૈ વર્ત્તિમાનેન કીર્ત્તિતમ્
આ વિષય પેહલા, આવનારા અને હાલના સમયને લઈને વર્ણવાયો છે.
પ્રતિસંધિં તુ વક્ષ્યામિ તસ્ય ચૈવાપરસ્ય ચ
હું આ અને બીજાની બદલાવની વાત સમજાવીશ.
અવશ્યભાવિનાર્થેન યથાવદ્વિનિવર્ત્તતે
જેમ જરૂરી બનતું હોય તેમ, તે યોગ્ય રીતે અંત પામે છે.
સપ્તર્ષયશ્ચ દેવાશ્ચ પિતરો મનવસ્તથા
સપ્તર્ષિ, દેવો, પિતૃઓ અને મનુઓ પણ,
ક્ષીણે ઽધિકારે સંવિગ્ના બુદ્ધ્વા પર્યયમાત્મનઃ
જ્યારે તેમનો અધિકાર ખતમ થાય છે, ત્યારે પોતાનું બદલાવ જાણીને તેઓ ચિંતિત થાય છે.
તતો મન્વન્તરે તસ્મિન્પ્રક્ષીણે દેવતાસ્તુ તાઃ
પછી, જ્યારે એ મન્વંતર પૂરુ થાય છે, ત્યારે એ દેવતાઓ,
ઉત્પદ્યન્તે ભવિષ્યન્તો યે વૈ મન્વન્તરેશ્વરાઃ
જે આવનારા મન્વંતરના શાસક બનવાના છે, તેઓ જન્મે છે.
મન્વન્તરે તુ સંપૂર્ણે તદ્વદન્તે કલૌ યુગે
મન્વંતર પૂર્ણ થાય ત્યારે, કળિયુગમાં પણ એ જ વાત કહે છે.
યથા કૃતસ્ય સંતાનઃ કલિપૂર્વઃ સ્મૃતો બુધૈઃ
જેમ વિદ્વાનો કહે છે કે કૃતયુગનો ક્રમ કળિયુગથી પેહલા આવે છે.
ક્ષીણે મન્વન્તરે પૂર્વે પ્રવૃત્તે ચાપરે પુનઃ
જ્યારે પેહલો મન્વંતર પૂરો થાય છે અને બીજો ફરી શરૂ થાય છે,
સપ્તર્ષયો મનુશ્ચૈવ કાલાપેક્ષાસ્તુ યે સ્થિતાઃ
ત્યારે સમય પ્રમાણે સપ્તર્ષિ અને મનુ સ્થિર થાય છે.
મન્વન્તરોત્સવસ્યાર્થે સંતત્યર્થે ચ સર્વદા
મન્વંતર ઉત્સવ માટે અને સતત ચાલતા રહેવા માટે હંમેશા,
દ્વન્દ્વેષુ સંપ્રવૃત્તેષુ ઉત્પન્નાસ્વૌષધીષુ ચ
જ્યારે જોડીઓ ઉભી થાય છે અને ઔષધિઓ ઉગે છે,
વાર્ત્તાયાં સંપ્રવૃત્તાયાં ધર્મે ચૈવોપસંસ્થિતે
જ્યારે જીવનનિર્વાહ શરૂ થાય છે અને ધર્મ પણ સ્થાપિત થાય છે,
અગ્રામનગરે ચૈવ વર્ણાશ્રમવિવર્જિતે
અને જ્યાં ગામડાં અને શહેરોમાં વર્ણ અને આશ્રમનો ભેદ નથી,
સપ્તર્ષયો મનુશ્ચૈવ સંતાનાર્થં વ્યવસ્થિતાઃ
સપ્તર્ષિ અને મનુ સતત ચાલતા રહેવા માટે સ્થિર થાય છે.
ઉત્પદ્યન્તે હિ પૂર્વેષાં નિધનેષ્વિહ પૂર્વવત્
પહેલા આવેલા અહીં અંત પામે ત્યારે, નવા લોકો પેહલા જેવી રીતે જન્મે છે.
સર્પા ભૂતપિશાચાશ્ચ ગન્ધર્વા યક્ષરાક્ષસાઃ
સર્પો, ભૂત, પિશાચ, ગંધર્વો, યક્ષો અને રાક્ષસો,
સપ્તર્ષયો મનુશ્ચવ હ્યાદૌ મન્વન્તરસ્ય હિ
સાત ઋષિઓ અને મનુ, મન્વંતરની શરૂઆતમાં,